17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરમાણસાના ખરણામાં દિવાલ ધસી પડતા બે શ્રમિકનાં મોત

માણસાના ખરણામાં દિવાલ ધસી પડતા બે શ્રમિકનાં મોત



દોઢ મહિનાથી માતાજીના નવા મંદિરનું કામ ચાલતું હતું

ત્રણ શ્રમિકો દિવાલ નીચે દટાયા હતા ઃ એકને ઇજાઓ પહોંચતાં અમદાવાદ સિવિલ ખસેડાયો

માણસા :  માણસા તાલુકાના ખરણા ગામે છેલ્લા દોઢ મહિનાથી મેલડી
માતાજીના નવીન મંદિરનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સવારે બાંધકામ સમયે બાજુના
મકાનની કાચી દિવાલ ઘસી પડતા અહીં કામ કરી રહેલ ત્રણ મજૂરો દિવાલ નીચે દટાયા હતા



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય