23.4 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
23.4 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરએપીએમસી ચેરમેન અને પુત્રોનાં ત્રાસથી સો મીલના વ્યવસાયી વૃદ્ધની આત્મ હત્યા

એપીએમસી ચેરમેન અને પુત્રોનાં ત્રાસથી સો મીલના વ્યવસાયી વૃદ્ધની આત્મ હત્યા



દહેગામમાં મંદિર ટ્રસ્ટની જગ્યા ખાલી કરાવવા માટે

પુત્રની ફરિયાદના પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખબે પુત્રો સામે પોલીસે ગુનો નોંધ્યો : વૃદ્ધની સુસાઇડ નોટ અને વિડીયો વાઇરલ થઇ

ગાંધીનગર :  દહેગામમાં મંદિર ટ્રસ્ટની જગ્યા ખાલી કરાવવા માટે એપીએમસીના
ચેરમેન સુમેરૃ અમિન અને તેના પુત્રો કૌશલ તથા હષલ દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ
આપવામાં આવ્યાનું સુસાઇડ નોટમાં જણાવવા સાથે ૭૦ વષય વૃદ્ધે ઝેરી દવા ગટગટાવીને



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય