27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, માર્ચ 13, 2025
27 C
Surat
ગુરુવાર, માર્ચ 13, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત'નમો લક્ષ્મી, નમો સરસ્વતી' યોજનામાં 30 હજારથી વધુ છાત્રોનું ચુકવણું અધ્ધરતાલ

'નમો લક્ષ્મી, નમો સરસ્વતી' યોજનામાં 30 હજારથી વધુ છાત્રોનું ચુકવણું અધ્ધરતાલ


– સત્ર શરૂ થયાના 8 મહિના બાદ પણ

– અધકચરી સહાય ચુકવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ  દ્વિધામાં : શિક્ષણાધિકારી કચેરી પાસે પણ વિગતો નથી !

ભાવનગર : વિદ્યાર્થીને આર્થિક સહાય મળે તેવા હેતુ સાથે ધો.૯ની દીકરીઓ માટે નમો લક્ષ્મી અને ધો.૧૧ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી સહાય યોજના અમલી કરાયાના આઠ મહિના વિતવા છતાં બન્ને યોજનામાંથી અધકચરી ચુકવણી થતા ભાવનગરના ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓનું ચુકવણું અધ્ધરતાલ રહ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય