34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છગામના જ યુવાનોએ મોજશોખ પૂરા કરવા પોતાની જ કુળદેવીના મંદિરમાં ચોરી કરી

ગામના જ યુવાનોએ મોજશોખ પૂરા કરવા પોતાની જ કુળદેવીના મંદિરમાં ચોરી કરી



અંજારના સુગારીયા ગામના 6 મંદિરોના એક સાથે તાળાં તૂટયા 

ગાંધીધામ: ધામક સ્થાનો જ્યાં લોકો પોતાની શક્તિ મુજબ દાન આપતા હોય ચ્હે તેવી જગ્યાઓએ ખાસ કરીને કચ્છમાં ચોરીઓ થવા લાગી છે. પહેલા અંજારમાં અને બાદમાં વાગડમાં પણ આવા જ બનાવો બન્યા હતા. જેમાં પોલીસે મહામહેનતે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં બહારથી આવેલા ઈસમોએ મંદિર ચોરીઓને અંજામ આપ્યો હતોવાનું ખૂલ્યું હતું. પરંતુ અંજાર તાલુકાનાં સુગારીયા ગામે તો ગામના જ ૨ યુવાનોએ માત્ર પોતાનો મોજશોખ પૂરો કરવા પોતાની કુળદેવીઓ સહિત ગામના જ ૬ મંદિરોને નિશાન બનાવી રૂ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય