36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરવિવારે વસંતપંચમીનું વણજોયું મુહૂર્ત, ગોહિલવાડમાં બે હજારથી વધુ લગ્ન

રવિવારે વસંતપંચમીનું વણજોયું મુહૂર્ત, ગોહિલવાડમાં બે હજારથી વધુ લગ્ન


– લગ્નસરા જામતા બજારોમાં ખરીદીનો માહોલ જામતા રોનક છવાઈ

– ભાવનગર શહેર અને જિલ્લાની મોટા ભાગની જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, પાર્ટીપ્લોટ, હોટલ અને રિસોર્ટ બુક : લગ્નસરા સિવાયના પણ શુભ પ્રસંગોનો ધમધમાટ 

ભાવનગર : આગામી તા.૨ ફેબ્રુઆરીને રવિવારે વસંતપંચમીના અનન્ય મહિમાવંતા મહાપર્વે વણજોયુ શુભ મુર્હૂત હોય ગોહિલવાડમાં ચોતરફ લગ્નોત્સવની ધૂમ જોવા મળશે. ગોહિલવાડમાં અંદાજે ત્રણ હજારથી વધુ સ્થળોએ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાશે. આ અવસરે અનેક સ્થળોએ વિવિધ જ્ઞાતિ, સમાજ અને સામાજિક, સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમુહ લગ્નોત્સવના પણ આયોજન કરવામાં આવ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય