37 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, માર્ચ 13, 2025
37 C
Surat
ગુરુવાર, માર્ચ 13, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરેલવે બોર્ડની સત્તાવાર મંજૂરી : ભાવનગરથી હરિદ્વાર ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ દોડાવાશે

રેલવે બોર્ડની સત્તાવાર મંજૂરી : ભાવનગરથી હરિદ્વાર ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ દોડાવાશે


– મુસાફરોની સુવિધા અને રેલવેને આવકમાં વધારો થશે

– રેલવે બોર્ડની લીલીઝંડી : ભાવનગરથી હરિદ્વાર ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડશે, ગુરૂવારની ટ્રેનનું હજુ ટાઈમટેબલ ગોઠવવાનું બાકી, ટૂંક સમયમાં જ વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાશે

ભાવનગર : ભાવનગરથી હરિદ્વાર વચ્ચે અઠવાડિયામાં એકના બદલે બે દિવસ ટ્રેન ચલાવવાને લીલીઝંડી આપી દીધા છે. હવે ભાવનગર રેલવે તરફથી આગામી ટૂંક સમયમાં જ ગુરૂવારની ટ્રેનની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે.

અગાઉ જે ટ્રેન શરૂ કરવાની નોંધ લેવામાં આવતી ન હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય