17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષનાગા સાધુ કેવી રીતે બને છે? કુંભમાં ક્યાંથી આવે છે અને શું...

નાગા સાધુ કેવી રીતે બને છે? કુંભમાં ક્યાંથી આવે છે અને શું છે તેમની પરંપરા, જાણો સંપૂર્ણ કહાણી


Image: Facebook

MahaKumbh Mela 2025: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાતો ‘મહા કુંભ’ યુપીના પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે. આ વખતના કુંભમાં 40 કરોડથી વધુ લોકોના એકઠા થવાની સંભાવના છે. જે માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સાથે-સાથે કુંભમાં લાખોની સંખ્યામાં સાધુ-સંત પહોંચે છે અને તેમના માટે પણ ખાસ તૈયારી કરવામાં આવે છે પરંતુ દર વખતે કુંભમાં એકઠા થનાર નાગા સાધુ કુતૂહલનો વિષય રહે છે. નાગા સાધુઓ વિના કુંભની કલ્પના કરી શકાતી નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય