17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતશહેરમાં પતંગની દોરીના લીધે ઘવાયેલ 12 પંખીના મૃત્યુ, 93 પંખી ઈજાગ્રસ્ત

શહેરમાં પતંગની દોરીના લીધે ઘવાયેલ 12 પંખીના મૃત્યુ, 93 પંખી ઈજાગ્રસ્ત


– ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન બે દિવસમાં

– ઈજાગ્રસ્ત પંખીઓને સેવાભાવી લોકોએ વન વિભાગના 6 કલેક્શન સેન્ટરમાં પહોંચાડયા : બે સારવાર કેન્દ્રમાં ઘાયલ પક્ષીઓને અપાઈ રહી છે સારવાર 

ભાવનગર : શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન બે દિવસમાં પતંગની દોરીના કારણે ઘવાયેલ ૧૨ પંખીના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ૯૩ પંખી ઘાયલ થયા હતા. આ ઈજાગ્રસ્ત પંખીઓને સેવાભાવી લોકોએ વન વિભાગના છ કલેક્શન સેન્ટરમાં પહોંચાડયા હતા. જેને સારવાર અપાઈ રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય