23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાઅરાજકતા અને અંધાધૂંધીના માર્ગે સીરીયા ? મોટા ભાગના વિપ્લવીઓ અલકાયદા ISIS સાથે...

અરાજકતા અને અંધાધૂંધીના માર્ગે સીરીયા ? મોટા ભાગના વિપ્લવીઓ અલકાયદા ISIS સાથે સંલગ્ન છે



સીરિયામાં તે લોકો છે, જેવા અફઘાનિસ્તાનમાં હતા અને છે, માત્ર નામ બદલ્યું છે : વરિષ્ઠ પત્રકાર કમર આગાનો આક્રોશ

દમાસ્કસ: વરિષ્ઠ પત્રકાર કમર આગાએ સીરિયા ઉપર આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, અહીં હવે તેવા લોકોનું રાજ ચાલે છે કે, જેઓ અફઘાનિસ્તાનમાં હતા અને છે પણ ખરા. અમેરિકા સાથે હાથ મેળવી તેઓ બાગી બની ગયા છે.

તેમણે બસ નામ જ બદલ્યું છે. બાકી તાલિબાનો જેવા જ રહ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય