21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
21 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છરામદેવ સેવાશ્રમે 1851 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડયા

રામદેવ સેવાશ્રમે 1851 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડયા



દેશભરમાંથી રખડતા-ભટકતા કચ્છ આવી પહોંચ્યા હતા

વર્તમાનમાં સેવાશ્રમમાં ૭૦ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની ચાલતી સારવારઃ૪૮૫ દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગો પર ફરતા કર્યા

ભુજ: દેશભરમાંથી રખડતા ભટકતા કચ્છ આવી પહોંચેલા ૧૮૫૧ માનસિક દિવ્યાંગોને ભુજ નજીક પાલારા ખાતે આવેલા રામદેવ સેવાશ્રમે ઘર સુધી પહોંચતા કર્યા છે. દેશભરના માનસિક વિકલાંગો માટે ઘરનું બીજું સરનામું એટલે ‘રામદેવ સેવાશ્રમ’ એમ કહેવામાં પણ જરાય ખોટું નથી. માનવ સેવાની મિશાલ સમાન આ સંસ્થા વર્તમાનમાં ૭૦ માનસિક દિવ્યાંગ ભાઈ- બહેનોની સારવાર કરે છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય