36 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
36 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત13 મીથી ગુરૂવારની હરિદ્વાર ટ્રેનનો પ્રારંભ, 37 સ્ટેશન પર ઉભી રહેશે

13 મીથી ગુરૂવારની હરિદ્વાર ટ્રેનનો પ્રારંભ, 37 સ્ટેશન પર ઉભી રહેશે


– ભાવનગરથી હરિદ્વાર પહોંચવામાં 31.20 કલાક અને પરત આવવામાં 31 કલાક થશે

– સાપ્તાહિકમાંથી દ્વિ-સાપ્તાહિક કરાયેલી ટ્રેનની ટિકિટનું બુકિંગ આજથી શરૂ કરાશે

ભાવનગર : ભાવનગરથી હરિદ્વાર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને હવેથી દ્વિ-સાપ્તાહિક કરવામાં આવી છે. દર સોમવારની સાથે આગામી ૧૩મીથી દર ગુરૂવારે પણ હરિદ્વાર ટ્રેન ભાવનગરથી દોડશે. આ ટ્રેન રસ્તામાં ૩૭ સ્ટેશન પર ઉભી રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય