23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છગાંધીધામના ચુડવા ગામના પરિવારને વીસનગર પાસે અકસ્માત : ત્રણ મોત

ગાંધીધામના ચુડવા ગામના પરિવારને વીસનગર પાસે અકસ્માત : ત્રણ મોત



ઉનાવા મીરા દાતારે સલામ ભરવા જતાં બામરોલી પાટિયા પાસે ગાડી પલટી

ચાલક તથા મહિલાનું ઘટનાસ્થળે જ મોત : બે ઇજાગ્રસ્તોને ધારપુર અન્ય પાંચને રાધનપુર ખાતે સારવાર  અર્થે ખસેડાયા

રાધનપુર: કચ્છના ગાંધીધામ તાલુકાના ચુડવા ગામનો મુસ્લિમ પરિવાર ગાડી લઈ વિસનગર તાલુકાના ઉનાવા ખાતે મીરાદાતારની દરગાહે જઇ રહ્યો હતો. તે દરમિયાન  સાતલપુર-વારાહી હાઇવેના  બામરોલી પાટિયા પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.  જેમાં હાઇવે રોંગ સાઈડમાં ગાડી પલટીખાઇ ખાડામાં પડી હતી.  ગાડીમાં સવાર મુસાફરો એ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા .



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય