23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છશિણાયમાં લાકડા અને પથ્થર ફટકારી શ્વાનની હત્યા કરીઃ ચાર સામે ફરિયાદ

શિણાયમાં લાકડા અને પથ્થર ફટકારી શ્વાનની હત્યા કરીઃ ચાર સામે ફરિયાદ



શ્વાન ભસતો હતો તે પસંદ નહોતું એટલે હત્યા કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ જીવદયા પ્રેમીએ ફરિયાદ નોંધાવી

ગાંધીધામ: આદિપુરમાં ચાર ઈસમોએ શ્વાનને વગર કારણે માર મારી મોતને ઘાટ ઉતારતા સંકુલમાં રોષ ફેલાયો છે. જીવદયા પ્રેમીઓએ આ ઘટનાને વખોડવા સાથે આદીપુર પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આંચકારૂપ બાબત એ છે કે, શ્વાન ભસતું હોવાના ત્રાસના કારણે ચાર શખ્સોએ હત્યા કરી હતી.

આ બાબતે મળતી વિગતો મુજબ આદીપુરના વોર્ડ નં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય