Bangladesh government recalled two diplomats from India : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધોમાં સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર છે. બાંગ્લાદેશની સરકાર હિંદુઓ અને અલ્પસંખ્યકોનું રક્ષણ કરવાનો ઢોંગ કરી રહી છે. ત્યારે હવે બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતમાંથી તેના બે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.
કોલકાતા અને અગરતલામાંથી રાજદ્વારીઓને પાછા બોલાવ્યા બાંગ્લાદેશે