19.9 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
19.9 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાબાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ

બાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ



Bangladesh government recalled two diplomats from India : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધોમાં સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર છે. બાંગ્લાદેશની સરકાર હિંદુઓ અને અલ્પસંખ્યકોનું રક્ષણ કરવાનો ઢોંગ કરી રહી છે. ત્યારે હવે બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતમાંથી તેના બે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.

કોલકાતા અને અગરતલામાંથી રાજદ્વારીઓને પાછા બોલાવ્યા બાંગ્લાદેશે



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય