22 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 12, 2025
22 C
Surat
બુધવાર, માર્ચ 12, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ, તમાકુ અને ખરાબ જીવનશૈલી...

ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ, તમાકુ અને ખરાબ જીવનશૈલી છે જવાબદાર



World Cancer Day: દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેશનલ કેન્સર રજિસ્ટ્રીના આંકડાઓ અનુસાર, 2023માં કેન્સરના 14,96,972 દર્દીઓ નોંધાયા હતાં. 2025માં કેન્સરના દર્દીઓની સંખ્યા 10 ટકા વધવાની ભીતિ છે. કેન્સરનો સૌથી વધુ ભોગ યુવાનો બની રહ્યા છે. જેમાં પુરૂષોમાં ફેફસાં અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. આ સિવાય 14 વર્ષ સુધીની વયમાં લિમ્ફોઈડ લ્યૂકેમિયાનું જોખમ વધ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય