29 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
29 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરનવી જાહેર કરાયેલી 9 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો કરાઈ નિમણૂક, જુઓ યાદી

નવી જાહેર કરાયેલી 9 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો કરાઈ નિમણૂક, જુઓ યાદી


Municipal Commissioners Appointment: આજે (1 જાન્યુઆરી 2025) રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે રાજ્ય સરકારે આજે જાહેર કરેલી નવી મનપાના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરોની પણ નિમણૂક કરી દીધી છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે ત્યાં વહીવટદાર તરીકે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS/GAS કેડરના 9 અધિકારીઓની નિમણૂક કરી છે.

રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિવિધ હોદ્દા ઉપર કાર્યરત IAS/GAS અધિકારીઓની બદલી કરવામાં આવે છે. તેમની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક માટે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ મૂકવામાં આવ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય