Surya Namaskar For Weight Loss: આજકાલ સ્થૂળતા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. માત્ર વધુ પડતું ખાવાથી કે અન-હેલ્ધી ખોરાકથી જ નહીં પરંતુ ઓછી ઊંઘ અને વધુ તણાવથી પણ વજન વધી જાય છે. આવી સ્થિતિમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે. જેમાં યોગસન તમને મદદ કરી શકે છે. યોગ એ માત્ર એક્સરસાઇઝ જ નથી પરંતુ તમારા શરીર અને મનને બેલેન્સ કરવાની કળા છે. યોગાસન તમારા મનને શાંત રાખે છે, તણાવ દૂર કરે છે અને શરીરમાં જમા થયેલી ચરબી પણ ધીમે-ધીમે ઘટાડે છે.