26.5 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, માર્ચ 17, 2025
26.5 C
Surat
સોમવાર, માર્ચ 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યભારતમાં 59 ટકા લોકોને 6 કલાક પણ સરખી ઊંઘ નથી આવતી, કારણ...

ભારતમાં 59 ટકા લોકોને 6 કલાક પણ સરખી ઊંઘ નથી આવતી, કારણ ચોંકાવનારા: સર્વે


Image: Freepik

World Sleep Day 2025: શું તમે પૂરતી ઊંઘ લઈ શકો છો? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો કહેશે ના. મોટાભાગના લોકોનું કહેવું હોય છે કે પૂરતી ઊંઘ ક્યાં? ખૂબ મુશ્કેલથી તો ઊંઘ આવે છે અને પછી થોડા જ સમયમાં તૂટી પણ જાય છે. પછી સવારથી સાંજ સુધી કામ, ખાવાનું અને પછી રાત્રે બેડ પર ગયા બાદ કાલના કામની ચિંતા. પૂરતી ઊંઘ ન લેવી હેલ્થની દ્રષ્ટિએ ખૂબ મોટી ચિંતા છે પરંતુ મોટાભાગના ભારતીયોની ઊંઘ ઊડી ગઈ છે. પરિણામે બ્લડ પ્રેશર, હાઈપરટેન્શન, અનિદ્રા જેવી ઘણી બિમારીઓ ઝડપથી વધી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય