34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતછ'ગાઉ યાત્રા અંતર્ગત પાલિતાણાથી સુરત-અમદાવાદની એકસ્ટ્રા બસ દોડશે

છ'ગાઉ યાત્રા અંતર્ગત પાલિતાણાથી સુરત-અમદાવાદની એકસ્ટ્રા બસ દોડશે


– જૈન સમાજે કરેલી રજૂઆતને સફળતા મળી 

– પાલિતાણાથી આદપર વચ્ચે 50 બસ દોડાવવાનો પણ એસટી તંત્રનો નિર્ણય 

ભાવનગર : પવિત્ર જૈન મહાતીર્થ પાલિતાણામાં આગામી ફાગણ સુદ ૧૩ના રોજ છ ગાઉ યાત્રા યોજાનાર છે ત્યારે યાત્રીઓ માટે વિશેષ એસટી બસો દોડાવવાનો એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. 

ભાવનગર એસટી ડિવિઝનના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ફાગણ સુદ તેરસના રોજ પાલિતાણામાં છ ગાઉ યાત્રા યોજાશે. પ્રતિ વર્ષ યોજાતી આ યાત્રામાં વિશાળ સંખ્યામાં યાત્રીઓ ઉમટતા હોય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય