24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતમેઇન્ટેનન્સના વાંકે આજે ભાવનગરના ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે

મેઇન્ટેનન્સના વાંકે આજે ભાવનગરના ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે


– શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે શટડાઉન 

– તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, પ્રભુદાસ તળાવ ઇએસઆર, ચિત્રા ફિલ્ટર, ફુલસર જીએલઆર વગેરે હેઠળના વિસ્તારોમાં મનપા પાણી વિતરણ કરી શકશે નહીં 

ભાવનગર : શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે આવતીકાલે સોમવારે સિંચાઈ વિભાગે શટડાઉન લીધુ છે, જેના કારણે ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં મહાપાલિકા પાણી વિતરણ કરી શકશે નહીં. મેઇન્ટેનન્સના વાંકે ઘણા વિસ્તારોમાં પાણીના ધાંધીયા રહેશે. 

ભાવનગર સિંચાઈ વિભાગ દ્વારા આવતીકાલે તા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય