Vastu Tips : જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિની ધન-સંપત્તિમાં અચાનક ઘટાડો થવા લાગે તો તેમણે સમજી લેવું જોઈએ કે, તેઓ વાસ્તુ દોષનો શિકાર બની રહ્યા છે. આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ક્યારેય પૈસાની સાથે ન રાખવી જોઈએ.
અરીસામાં ક્યારેય તિરાડ કે તૂટેલો ન હોવો જોઈએ
1.