35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતમહેસાણાકલેકટરે ડોડીવાડામાં અમલીકરણનો વાસ્તવિક ચિતાર મેળવ્યો

કલેકટરે ડોડીવાડામાં અમલીકરણનો વાસ્તવિક ચિતાર મેળવ્યો


બેચરાજી તાલુકાના ડોડીવાડા ખાતે રૂબરૂ મુલાકાત લઈ કલેકટર એમ. નાગરાજન અને પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવે સ્વામિત્વ યોજનાના અમલીકરણ માટેનો વાસ્તવિક ચિતાર મેળવ્યો હતો.

ગ્રામીણોની મિલકતો આ યોજનામાં સમાવવામાં આવે તે માટે અનુરોધ કરાયો હતો. કલેકટર અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ડોડીવાડામાં પહોંચતાં સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું. આમ, અધિકારીઓએ સ્વામિત્વ યોજનાના અમલ ઉપર ભાર મુકયો હતો. આ ઉપરાંત, રિસર્વેમાં રહેલી ખામીઓ અંગે પણ કલેકટર અને પ્રાન્ત અધિકારીએ તે વિભાગના અધિકારી આર.બી.રાજપૂતને પણ ઉપસ્થિત રાખ્યા હતા અને રિસર્વેમાં ખેડૂતોને મુશ્કેલીજનક ખામીઓ દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય