Google CEO Sunder Pichai And ISKCON Monk Gautanga Das: આજના ઝડપી અને ડિજિટલ યુગમાં લોકો યુવાન અને તણાવમુક્ત રહેવા વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. એવામાં એક આઈઆઈટી સ્નાતકે પોતાના યૌવનનું રહસ્ય ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે શેર કર્યું છે. ઈસ્કોનના પ્રચલિત સંન્યાસી ગૌરાંગ દાસે લંડનમાં યોજાયેલી ઈન્ડિયા ગ્લોબલ ફોરમ 2025માં પોતાની અને સુંદર પિચાઈ વચ્ચેની રસપ્રદ વાત રજૂ કરી હતી. જેના માધ્યમથી તેમણે તણાવ, આધ્યાત્મિક્તા અને ડિજિટલ વ્યસન વિશે વ્યાખ્યાન આપ્યું હતું.
ગૌરાંગ દાસ અને પિચાઈ સહપાઠી હતાં