24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસ્વરાજ્યનો સંગ્રામ : 3 ન.પા.માં 53.59 ટકા અને તા.પં.માં નિરૂત્સાહ 33.51 ટકા...

સ્વરાજ્યનો સંગ્રામ : 3 ન.પા.માં 53.59 ટકા અને તા.પં.માં નિરૂત્સાહ 33.51 ટકા મતદાન


– નીચા મતદાનની ચિંતા છતાં રાજકીય પક્ષો-ઉમેદવારોને જીતનો વિશ્વાસ, મંગળવારે ઈવીએમના પટારામાંથી બહાર નીકળશે જનાદેશ

– રાજપરા સીટ ઉપર ચિંતાજનક 17.15 ટકા જ મત પડયાં, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો

ભાવનગર : ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંગ્રામમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ જોવા મળ્યો હતો. ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૫૩ ટકાથી વધુ મતદાન થયું હતું. તો તાલુકા પંચાયતની પાંચ અને મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોમાં નિરૂત્સાહ રહેતા મતદાનની ટકાવારીનો આંકડો ૩૪ ટકાને પણ આંબી શક્યો ન હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય