33 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
33 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીબાળકોમાં જોવા મળતી આંધળાપણાની બીમારીને સાજી કરવા ડૉક્ટર્સે શોધી જીન થેરાપી, જાણો...

બાળકોમાં જોવા મળતી આંધળાપણાની બીમારીને સાજી કરવા ડૉક્ટર્સે શોધી જીન થેરાપી, જાણો વિગતો…



Doctor Found New Gene Therapy For Kids: ડૉક્ટર્સ દ્વારા હાલમાં જ એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. લંડનના ડૉક્ટર્સે મેડિકલ ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બાળકોમાં ભાગ્યે જ જોવા મળતાં જીનેટિક ડિસઓર્ડર, જેને લેબર કોન્ગેનિટલ એમરોસિસ તરીકે ઓળખવામાં આવે છે, તેનું ડૉક્ટરોએ નિદાન શોધી કાઢ્યું છે. આ માટે જીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બીમારીમાં, AIPL1 જીનમાં ખામી હોવાને કારણે બાળકોને જન્મથી જ દૃષ્ટિ નથી હોતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય