27.1 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27.1 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલચોમાસામાં અથાણાંને ફૂગથી બચાવવા અજમાવો સરળ ઉપાયો, સ્વાદ બગડશે નહીં

ચોમાસામાં અથાણાંને ફૂગથી બચાવવા અજમાવો સરળ ઉપાયો, સ્વાદ બગડશે નહીં



How to Preserve Pickles in Monsoon: ચોમાસાની ઋતુ આવતાની સાથે જ ઘણા લોકો ઘરમાં રાખેલા અથાણાં બગડી જવાની ચિંતા કરવા લાગે છે. પરંતુ ઘણીવાર મહિલાઓ એક સમસ્યાથી પરેશાન રહે છે કે વરસાદની ઋતુમાં અથાણું બગડી જાય છે અથવા તેના પર ફૂગ લાગી જાય છે. જેના કારણે અથાણાંનો સ્વાદ બગડી જાય છે અને તે ફેંકી દેવું પડે છે. તો હવે ચિંતા કરવાની જરૂર નથી, ચોમાસામાં પણ તમારું મનપસંદ અથાણું બગડશે નહીં. કેટલીક ખાસ પદ્ધતિઓ અપનાવીને તમે તમારા ઘરે બનાવેલા અથાણાને વર્ષો સુધી તાજું અને સ્વાદિષ્ટ રાખી શકો છો. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય