23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ લેતી નથી, ખુદ અધિક ગૃહ સચિવે...

ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ લેતી નથી, ખુદ અધિક ગૃહ સચિવે કમિશ્નરને પત્ર લખવો પડ્યો



Gujarat Crime: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવે છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નથી નોંધતી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે. આ વાત સરકારે જ આડકતરી રીતે કબૂલી છે.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય