Chandrayaan 4 Mission in 2027: ભારત દ્વારા ચાંદ પર ચોથું મિશન એટલે કે ચંદ્રયાન-4 મિશન 2027માં લોન્ચ કરવામાં આવશે. સાયન્સ અને ટેક્નોલોજી મિનિસ્ટર જિતેન્દ્ર સિંહ દ્વારા આ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ મિશન દ્વારા ચંદ્રને એક્સપ્લોર કરવામાં આવશે અને ત્યાંથી પથ્થરોને પૃથ્વી પર લાવવામાં આવશે. આ મિશનમાં LVM-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે અને એ મિશન માટે બે અલગ-અલગ લોન્ચ કરવામાં આવશે.
ગગનયાન અને સમુદ્રયાન મિશન