– તાત્કાલિક રિપેરીંગ કામ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે
– ડાયવર્ઝન અપાયેલો કોઝ-વે સાંકળો હોવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી બની, બે-બે કિ.મી. જેટલી વાહનોની થતી લાંબી લાઈનો
ભાવનગર : બુધેલ-વરતેજ રોડ ૨૪ કલાક મોટા વાહનોથી ધમધમતો રહે છે. આ રસ્તો એટલી હદે બિસ્માર થઈ ગયો છે કે, વાહનચાલકોનો ૧૦ કિ.