– રાજકોટ મંડળમાં ડબલટ્રેકના કામ માટે બ્લોક લેવાયો
– સુરેન્દ્રનગર-ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવા રેલવેએ નિર્ણય લીધો
ભાવનગર : ભાવનગરથી દોડતી ઓખા ટ્રેનને આગામી ૨જી માર્ચ સુધી સુરેન્દ્રનગર સુધી જ દોડાવવાનો રેલવે તંત્રએ નિર્ણય લીધો છે. બ્લોક લેવાના કારણે આ ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવી હોય, દ્વારકા જતાં યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામના કારણે બ્લોક લેવામાં આવનાર હોવાથી આવતીકાલ તા.