34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત૨જી માર્ચ સુધી ભાવનગર-ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી જ દોડાવાશે

૨જી માર્ચ સુધી ભાવનગર-ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી જ દોડાવાશે


– રાજકોટ મંડળમાં ડબલટ્રેકના કામ માટે બ્લોક લેવાયો

– સુરેન્દ્રનગર-ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવા રેલવેએ નિર્ણય લીધો

ભાવનગર : ભાવનગરથી દોડતી ઓખા ટ્રેનને આગામી ૨જી માર્ચ સુધી સુરેન્દ્રનગર સુધી જ દોડાવવાનો રેલવે તંત્રએ નિર્ણય લીધો છે. બ્લોક લેવાના કારણે આ ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવી હોય, દ્વારકા જતાં યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામના કારણે બ્લોક લેવામાં આવનાર હોવાથી આવતીકાલ તા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય