23 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
23 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરપ્રતાપપુરામાં ગૌચર જમીનમાં કચરામાં આગ લાગતાં દોડધામ

પ્રતાપપુરામાં ગૌચર જમીનમાં કચરામાં આગ લાગતાં દોડધામ



કેમિકલ વાળો કચરો એકા એક સળગી ઉઠયો   દોડી આવેલા ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી

કલોલ : કલોલના પ્રતાપપુરા ગામે શહેરના ન્યુ પંચવટી વિસ્તારને અડીને
ગૌચર જમીનમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી કોઈ કેમિકલ
વાળો કચરો અહીં નાખી ગયું હતું જેમાં આગ લાગી હતી આગનો કોલ ફાયર  બ્રિગેડને આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય