27.1 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 8, 2025
27.1 C
Surat
મંગળવાર, જુલાઇ 8, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલબાળકોને ચાંદી પહેરાવવાથી મળે છે 5 ફાયદા, ધર્મ નહીં પણ સ્વાસ્થ્ય સાથે...

બાળકોને ચાંદી પહેરાવવાથી મળે છે 5 ફાયદા, ધર્મ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન



Health benefits of wearing Silver: નાના બાળકોને તેમના નામકરણ પર મોટા ભાગે ચાંદીના પાયલ, ચાંદીના કડા અને ચેન જેવી ભેટ આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ ચાંદી પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાંદીનો સબંધ ચંદ્ર સાથે જોડાયેલો છે. જે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારું હોવાનું કહેવાય છે. પરંતુ આજે અહીં આપણે ચાંદીના ધાર્મિક અને જ્યોતિષી કનેક્શન વિશે નહીં પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સીક્રેટ વિશે વાત કરવાના છીએ. ચાલો જાણીએ કે ચાંદી પહેરવાથી બાળકોને કયા ગજબ ફાયદા થાય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય