30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યઆયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા જતા હોય તો જાણી લેજો, આ બીમારીઓ કવર...

આયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા જતા હોય તો જાણી લેજો, આ બીમારીઓ કવર નથી થતી



PMJAY Scheme: વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મફત સારવાર પૂરી પાડે છે. આ યોજના માટે કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં નથી આવી. આ સાથે પગારને લઈને પણ કોઈ સીધો નિયમ નથી. જોકે, આવકના દાખલાના હિસાબે આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય