34 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 19, 2025
34 C
Surat
બુધવાર, માર્ચ 19, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીચંદ્રયાન-4 ક્યારે લોન્ચ થશે? કેન્દ્રીય મંત્રીએ ટાઇમિંગની સાથે મિશન પણ સમજાવ્યું

ચંદ્રયાન-4 ક્યારે લોન્ચ થશે? કેન્દ્રીય મંત્રીએ ટાઇમિંગની સાથે મિશન પણ સમજાવ્યું



Chandrayan 4 Will Launch In 2027: ભારત પોતાનું ચંદ્રયાન-4 મિશન વર્ષ 2027માં લોન્ચ કરશે. આ અંગે સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી. આ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર સ્થિત ખડકોના નમૂનાઓ એકત્ર કરી પૃથ્વી પર લાવવાનો છે. ચંદ્રયાન-4 મિશન હેઠળ બે હેવીલિફ્ટ એલવીએમ-3 રોકેટ લોન્ચ કરાશે. જે ઓરબીટમાં એસેમ્બલ કરવા માટે મિશનના વિવિધ પાંચ કોમ્પોનન્ટ્સ લઈ જશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય