20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરરાંધેજામાં બે બંધ મકાનના તાળા તોડી રૃ.૧૫ લાખની મત્તાની ચોરી

રાંધેજામાં બે બંધ મકાનના તાળા તોડી રૃ.૧૫ લાખની મત્તાની ચોરી



ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા : પોલીસે શોધવા માટે દોડધામ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ ગઈ છે ત્યારે રાંધેજા
ગામમાં બે બંધ મકાનના તાળા તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી
૧૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લેવામાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય