20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષનાગા સાધુઓના 7 સૌથી કઠોર નિયમ, સામાન્ય માણસ એના વિશે વિચારી પણ...

નાગા સાધુઓના 7 સૌથી કઠોર નિયમ, સામાન્ય માણસ એના વિશે વિચારી પણ ના શકે!



Naga Sadhu In Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાંથી આવેલા સાધુઓનો ત્યાં મેળાવડો લાગી રહ્યો છે. પ્રયાગરાજમાં આવતીકાલે શુક્રવારે મહાકુંભ મેળામાં નાગા સાધુઓનો સમૂહ જોવા મળશે. હંમેશા નિર્વસ્ત્ર રહેનારા નાગા સાધુઓનો સંકલ્પ અને દૈનિક જીવનના નિયમો ઘણા અઘરા હોય છે. ચાલો જાણીએે નાગા સાધુઓના કઠોર નિયમો વિશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય