23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષસોમવતી અમાસ પર સ્નાન-દાન માટે આ છે શુભમુહૂર્ત, જાણી લો સંપૂર્ણ પૂજન...

સોમવતી અમાસ પર સ્નાન-દાન માટે આ છે શુભમુહૂર્ત, જાણી લો સંપૂર્ણ પૂજન વિધિ


Somwati Amavasya 2024: સોમવારેના દિવસે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસ પિતૃઓ તેમજ પૂર્વજોને સમર્પિત હોય છે. આ વખતે સોમવતી અમાવસ્યા 30 ડિસેમ્બર સોમવારે મનાવવામાં આવશે. સોમવતી અમાવસ્યા વર્ષમાં બે વાર આવે છે. 

એવી માન્યતા છે કે, અમાવસ્યા દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય