Health News: જ્યારે બે લોકો લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે એકબીજાને સુખ દુઃખમાં સાથ આપવાના વચનો આપતા હોય છે. અત્યાર સુધી પરણિત લોકોને સિંગલ લોકો કરતા વધુ સ્વસ્થ માનવામાં આવતા હતા. જોકે હવે એક અભ્યાસમાં દાવો કરાયો છે કે, પરણિત કપલમાં સિંગલ લોકોની સરખામણીએ ડિમેંશિયાની બીમારીની જાણકારી વહેલા મળી જાય છે.
પરિણિત કે કપલમાં ડિમેંશિયાનું જોખમ વધુ