22.1 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
22.1 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છઅંજારનાં બંધ મકાનમાં ધોળા દિવસે 3.20 લાખની માલમત્તા ચોરાઈ

અંજારનાં બંધ મકાનમાં ધોળા દિવસે 3.20 લાખની માલમત્તા ચોરાઈ



૨.૭૦ લાખનાં સોના – ચાંદીનાં દાગીના અને ૫૦ હજાર રોકડા અજાણ્યા ઈસમો ચોરી ગયા 

ગાંધીધામ: અંજારનાં વોર્ડ નં – ૨માં આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી ધોળા દિવસે ૩.૨૦ લાખ રૂપિયાની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા. જેમાં સોના – ચાંદીનાં અલગ અલગ દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરી અજાણ્યા શખ્સ નાસી ગયા હતા. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય