29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યલિવર ટ્રાન્સપ્લાન્ટના 50% જેટલા કેસ માટે ખરાબ જીવનશૈલી જવાબદાર, 5 વર્ષમાં બીમારીમાં...

લિવર ટ્રાન્સપ્લાન્ટના 50% જેટલા કેસ માટે ખરાબ જીવનશૈલી જવાબદાર, 5 વર્ષમાં બીમારીમાં 30%નો વધારો



World Liver Day: લિવર આપણા શરીરનું પાવરહાઉસ છે. ખોરાકને પચાવવાનું અને એમાંથી વિટામિન્સ, મિનરલ્સને શોષીને શરીરને આપવાનું કામ લિવરનું છે. જ્યારે કોઈ ઝેરી પદાર્થ શરીરમાં પહોંચે છે, ત્યારે એ લિવર દ્વારા ડિટોંક્સ થાય છે. આમ છતાં લિવરની કાળજી રાખવામાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે. આ જ કારણ છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ચિંતાની બાબત એ પણ છે કે, લિવર ટ્રાન્સપ્લાન્ટના 50 ટકા કેસમાં ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય