20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છઇન્દ્રાના મોતનું રહસ્ય પોલીસ ખોલશેઆપઘાતની પ્રબળ સંભાવના

ઇન્દ્રાના મોતનું રહસ્ય પોલીસ ખોલશેઆપઘાતની પ્રબળ સંભાવના



કંઢેરાઇની વાડીમાં બોરવેલમાંથી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો

પધ્ધર પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ ધપાવી

ભુજ: ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવારે વહેલી સવારે ૫૪૦ ફૂટ ઉંડા બોરવેલમાં ખેત મજુર યુવતી પડી જવાના કેસમાં તંત્રની દોડધામ બાદ ૩૨ કલાક પછી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બીજીતરફ બોરવેલ ઢાંકેલો હતો. તો પછી ૨૨ વર્ષની યુવતી અંદર કઇ રીતે પડી તે મોટો સવાલ ખડો થયો છે. યુવતીએ આપઘાત કર્યો હોવાની સંભાવના પ્રબળ બનતાં પધ્ધર પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય