23.2 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
23.2 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતપાલીતાણા તીર્થમાં આવતા શ્રદ્ધાળુઓને થશે રાહત, નવા રસ્તાઓ બનાવવા માટે રૂ. 52...

પાલીતાણા તીર્થમાં આવતા શ્રદ્ધાળુઓને થશે રાહત, નવા રસ્તાઓ બનાવવા માટે રૂ. 52 કરોડની મંજૂરી


Palitana News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણાને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂ.51.57 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂ. 2269 કરોડ ફાળવ્યા છે. આ હેતુસર જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને તે રકમમાંથી 40.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય