Image: Facebook
સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલ્વે ઓવર બ્રિજ ભાજપ શાસકો ના માનીતા એવા અજય પ્રોટેક્ટને કામગીરી સોંપવામાં આવી હતી. આ બ્રિજની કામગીરી માટે 30 મહિના ની સમય મર્યાદા રાખવામાં આવી હતી. પરંતુ હાલમાં 62 મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં કામગીરી 44. 66 ટકા જ થઈ છે આ ઈજારદારે 30 મહિના 63 માસ બાદ પણ 44 ટકા કામગીરી કરતા આખરે સ્થાયી સમિતિએ ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ઈજારદારને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા સાથે 5.