22.1 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
22.1 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસરદારનગરમાં કંસારાનો કાંઠો નર્ક બન્યો, મચ્છરોના અસહ્ય ઉપદ્રવથી રહિશો ત્રસ્ત

સરદારનગરમાં કંસારાનો કાંઠો નર્ક બન્યો, મચ્છરોના અસહ્ય ઉપદ્રવથી રહિશો ત્રસ્ત


– ગંદકી અને મચ્છરોના ત્રાસથી લોકો બારી-બારણાં પણ નથી ખોલી શકતા

– 50 વારિયા સહિત આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગથી ઘરે-ઘરે માંદગીના ખાટલા, મ્યુનિ. તંત્રની આંખ ઉઘડતી નથી

ભાવનગર : શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા કંસારાના કાઠામાં અસહ્ય ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધ્યો છે. જેના કારણે સ્થાનિક રહિશો પોતાના ઘરના બારી-બારણાં પણ ખોલી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મચ્છરોના અસહ્ય ઉપદ્રવથી ઘરે-ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય