30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યભારતમાં 6 કરોડ લોકોને બહેરાશની સમસ્યા, તમે પણ હેડફોનમાં ગીતો સાંભળતા હોવ...

ભારતમાં 6 કરોડ લોકોને બહેરાશની સમસ્યા, તમે પણ હેડફોનમાં ગીતો સાંભળતા હોવ તો આટલું જાણી લેજો



Image Source: Freepik

World Hearing Day 2025:  આજે ‘વિશ્વ શ્રવણ દિવસ’ છે ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો વિષય છે. થોડા દાયકા પહેલા સુધી તેને વૃદ્ધત્વ સાથે આવતી સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનો અને બાળકોને પણ અસર કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે ભારતની વસતીના 6.3% અથવા આશરે 6 કરોડ લોકો સાંભળવાની ઓછી ક્ષમતા અથવા બહેરાશથી પીડાય છે. કેટલીક આદતો આ સમસ્યાને વધારી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય