20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટ'હવે જો માફી માગુ તો ડાયરા મૂકી દઈશ...', બ્રિજરાજદાન ગઢવીના કટાક્ષ પર...

'હવે જો માફી માગુ તો ડાયરા મૂકી દઈશ…', બ્રિજરાજદાન ગઢવીના કટાક્ષ પર દેવાયત ખવડનો પ્રહાર



Devayat Khavad Controversy: ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વિવાદ જૂનો વિવાદ હતો તે ફરી શરૂ થયો છે. અગાઉ બંને વચ્ચેના વાક યુદ્ધ વધતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું. વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને   બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય