23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસિહોરમાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત

સિહોરમાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત


– ડહોળું-દુર્ગંધયુક્ત અને પોરાવાળું પાણી પીવા લોકો મજબૂર

– સામાન્ય જનતા અને આગેવાનોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાનો કકળાટ

સિહોર : સિહોરમાં છેલ્લા ઘણાં સમયથી પીવાનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી લોકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. આ બાબતે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવે તો આમ જનતા અને આગેવાનોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાનો કકળાટ ઉઠયો છે.

સિહોર શહેરની ૮૦ હજારની વસતીને પીવાનું જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે ડહોળું અને દુર્ગંધયુક્ત તેમજ પોરાવાળું હોય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય