Gandhinagar News: ગાંધીનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજે (1 ફેબ્રુઆરી, 2025) રાજ્યના IAS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકસાથે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.
4 IASની બઢતીના આદેશ