30.6 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
30.6 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવ્યાજના વિષચક્રમાં ફસાયેલા સરકડિયાના યુવકે ઝેરના પરખાં કર્યાં

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સરકડિયાના યુવકે ઝેરના પરખાં કર્યાં


– વ્યાજે લીધેલા નાણાંનું વ્યાજ ભરવા વધારે રૂપિયા વ્યાજે લીધા

– 4 શખ્સ પાસેથી કુલ રૂ.૫.૭૫ લાખ વ્યાજે લીધાં, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કયાઃ હાલ સારવારમાં 

ભાવનગર : સિહોર તાલુકાના સરકડીયા (સોન) ગામમાં પાન-મસાલાની દુકાન ધરાવતા યુવકની આર્થિક સ્થિતિ ખરાબ થતાં દુકાનમાં માલ-સામાન લાવવા માટે ગામના એક શખ્સ સામેથી વ્યાજે રૂપિયા લીધાં હતા અને તેનું વ્યાજ ચુકવવા માટે અન્ય ત્રણ શખ્સો પાસેથી વધારે રૂપિયા વ્યાજે લીધાં બાદ તેનું વ્યાજ-મુદ્દલ ચુકવી નહી શકતા ઉક્ત લોકો અવારનવાર ઉઘરાણી કરી ત્રાસ આપતા કંટાળી ગઈકાલે પોતાના ઘરે દવા પી લીધી હતી. બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય