23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
23 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરતમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, માતાએ ફોન ન આપતા અંતિમ પગલું ભર્યાનો દાવો

સુરતમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, માતાએ ફોન ન આપતા અંતિમ પગલું ભર્યાનો દાવો



Surat News: સુરતમાં વધુ એક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા-પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી ઠપકો આપતા લાગી આવતા ધોરણ 8 અભ્યાસ વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતાએ મોબાઈલને લઈને ઠપકો આપ્યો હતો

મળતી માહિતી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય